
કરોડપતિ લોકો ધનતેરસના દિવસે આ એક વસ્તુ ખરીદવામાં માને છે, આખું વર્ષ થાય છે ધન વર્ષા !
Crorepati Tips For Money On Dhanteras: દર વર્ષે કરોડપતિ લોકો ધનતેરસના દિવસે સોના-ચાંદીની સાથે આ એક વસ્તુ ખરીદે છે અને પોતાની તિજોરીમાં રાખે છે. જેનાથી માં લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને આખા વર્ષ દરમિયાન ધનની વર્ષા કરે છે.
ધનતેરસ, દિવાળી, છઠના તહેવારો આવી રહ્યા છે. આ દિવસે લોકો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અનેક કાર્યો કરે છે. લોકો ધનવાન બનવા માટે દિવસ-રાત મહેનત કરે છે પરંતુ દેવી લક્ષ્મી તેમનાથી પ્રસન્ન થતી નથી. આવી સ્થિતિમાં, જો અમે કહીએ કે મુકેશ અંબાણી, ગૌતમ અદાણી વગેરે જેવા કરોડપતિ લોકો ધનતેરસના દિવસે પોતાના ઘરે એક વસ્તુ લઈને આવે છે. જેના કારણે દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને વર્ષભર તેમના પર ધનની વર્ષા કરે છે.
દર વર્ષે ધનતેરસ પર કરોડપતિ લોકો સોના-ચાંદીની સાથે એક વસ્તુ ખરીદે છે અને પોતાની તિજોરીમાં રાખે છે. જેના કારણે દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના પર આખુ વર્ષ પ્રસન્ન રહે છે. આવી સ્થિતિમાં જો તમે પણ દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો આ વર્ષે ધનતેરસ એટલે કે 29 ઓક્ટોબરે તમારે તમારા ઘરમાં એક વસ્તુ લાવવાની છે જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે.
તેનાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આવે છે. આનાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી. જો તમે ધનતેરસ પર સોનું અને ચાંદી ખરીદી શકતા નથી તો એક નાની ચમચી ખરીદો. અમીર હોવા છતાં કરોડપતિ લોકો આજે પણ ધનતેરસ પર એક નાની ચમચી ખરીદે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે આ ચમચી વડે ખોરાક નથી ખાવાનો ચમચી તિજોરીમાં રાખવાની છે. આમ કરવાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ તમને મળશે અને વર્ષભર ધનની વર્ષા પણ થશે. તમારા ઘરમાં હંમેશા ધનમાં વધારો થતો રહેશે. આ કારણે જ કરોડપતિઓના ઘરોમાં આખા વર્ષ દરમિયાન સંપત્તિ વધતી જ રહે છે.
(Disclaimer: ઉપરોક્ત જાણકારી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, પંચાંગ, ધાર્મિક ગ્રંથો અને માહિતી પર આધારીત છે. ગુજ્જુ ન્યુઝ ચેનલ આની પુષ્ટિ કરતુ નથી.)
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Crorepati Tips For Money On Dhanteras , Millionaire People buy This thing on dhanteras Lakshmi Follows Throught Year