• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • ઘરે બેઠાં 10 પાસ લોકો રૂ.8000 કમાઓ! આ સરકારી યોજનાનો લાભ લો | PM Kaushal Vikas Yojana

ઘરે બેઠાં 10 પાસ લોકો રૂ.8000 કમાઓ! આ સરકારી યોજનાનો લાભ લો | PM Kaushal Vikas Yojana

07:30 PM August 06, 2024 gujjunewschannel.in Share on WhatsApp



PM Kaushal Vikas Yojana 2024 , પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 2024 : પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના યુવાઓમાં ટેકનિકલ જ્ઞાનની વૃધ્ધિ થાય અને તેમને રોજગારી મળે તે માટે કટિબધ્ધ છે. ટેકનિકલમાં રોજગારીમાં વૃધ્ધિ થાય તે માટેના સરકારના નિર્ણય માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક નવી રોજગારક્ષમ ટ્રેનિંગ સ્કીમનો આરંભ કર્યો હતો, જેને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના એટલે PMKVY નામ આપવામાં આવ્યું છે. સરકાર રોજગાર આપવા માટે પહેલા ટેકનિકલ જ્ઞાન આપવા માટે ટ્રેનિંગ આપશે અને ત્યારબાદ રોજગાર આપવાનું કામ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાની જાહેરાત કરતા દેશના 24 લાખ નવયુવકોને રોજગારી આપવાનું લક્ષ્ય રાખ્યું છે. કૌશલ વિકાસ યોજનાનો લાભ લેવા કોઇપણ બેરોજગાર અરજી કરી શકે છે. આ યોજનામાં 10મીથી લઇને ગ્રેજ્યુએટ સુધીના બેરોજગારોને સહાયતા મળશે, જ્યારે ભણેલા-ગણેલા યુવાનોને પણ આ યોજનાનો લાભ મળે તે દિશામાં હાલ કામ ચાલી રહ્યું છે. જેનો ઉદ્દેશ્ય દેશના લાખો બેરોજગાર યુવાનોને કૌશલ્ય તાલીમ આપીને રોજગારી પ્રદાન કરવાનો છે. આ યોજના ખાસ કરીને 10 પાસ બેરોજગાર યુવાનો માટે બનાવવામાં આવી છે, જેઓ ઘરે બેઠા મફત તાલીમ મેળવી શકશે અને તાલીમ દરમિયાન દર મહિને ₹8000નું સ્ટાઈપેન્ડ પણ મેળવી શકશે.

► પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 2024 | PM Kaushal Vikas Yojana

લાભાર્થી  10 પાસ બેરોજગાર યુવાનો
તાલીમ  વિવિધ ક્ષેત્રોમાં મફત કૌશલ્ય તાલીમ (જેમ કે, આઈટી, હેલ્થકેર, રિટેલ, ટુરિઝમ, વગેરે)
સ્ટાઈપેન્ડ  તાલીમ દરમિયાન દર મહિને ₹8000
રોજગાર  તાલીમ પૂર્ણ થયા પછી રોજગારની તકો

► યોજનાનો ઉદ્દેશ્ય:

• બેરોજગાર યુવાનોને કૌશલ્યવાન બનાવવા

• રોજગારીની તકો વધારવી

• દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપવું

►  અરજી પ્રક્રિયા : How To Apply PM Kaushal Vikas Yojana

યોજનામાં અરજી કરવા માટે, લાભાર્થીઓએ સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવી પડશે. અરજી સાથે જરૂરી દસ્તાવેજો પણ સબમિટ કરવા પડશે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 2024 એક મહત્વપૂર્ણ પહેલ છે, જે બેરોજગાર યુવાનોને કૌશલ્ય તાલીમ આપીને તેમને રોજગારી મેળવવામાં મદદ કરશે. આ યોજના દ્વારા સરકાર દેશના યુવાનોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરી રહી છે. વધુ માહિતી માટે: કૃપા કરીને PMKVYની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અથવા નજીકના કૌશલ્ય વિકાસ કેન્દ્રનો સંપર્ક કરો.

 

► શું છે આ સ્કીમ ?

વડાપ્રધાન કૌશલ વિકાસ યોજના અંતર્ગત સરકાર અલગ-અલગ ટ્રેનિંગ મોડયુલ પર કામ કરી રહી છે. વોકેશનલ ટ્રેનિંગ આપવા માટે નેશનલ સ્કીલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા દેશના દરેક જિલ્લામાં મોડલ ટ્રેનિંગ સેન્ટર જેને પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર કહેવામાં આવે છે તે ખોલવામાં આવશે. આ સિવાય એનસીડીસી દ્વારા સેકટર વાઈઝ સ્કીલ કાઉન્સિલ બનાવવામાં આવી છે. આ કાઉન્સિલ પણ ટ્રેનિંગ પ્રોવાઈડરની નિમણૂંક કરે છે.

► ફન્ડિંગ પણ કરે છે સરકાર

જો તમે સરકારના પાર્ટનર બનીને ટ્રેનિંગ સેન્ટર ખોલવા માંગો છો, પરતું તમારી પાસે પૈસા નથી તો એનએસડીસી દ્વારા કુલ પ્રોજેકટ કોસ્ટના લગભગ 75 ટકા ફન્ડ લોનના રૂપમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જયારે નોન પ્રોફિટ સેન્ટરને 85 ટકા સુધીની લોન આપવામાં આવે છે.

► શું છે શરત

જો તમે ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવા માંગો છો તો સરકાર દ્વારા નિર્ધારિત શરતોનું પાલન કરવાનું રહેશે. તમારે ટ્રેનિંગ લેનાર સ્ટુડન્ટસના હિસાબથી કલાસ રૂમની વ્યવસ્થા કરવાની રહેશે. એક સ્ટુડન્ટ માટે સરેરાશ લગભગ 10 વર્ગ ફુટ સ્પેસની વ્યવસ્થા કરવાની રહેશે. જોબ રોલ વાઈઝ કલાસરૂમ અને લેબ માટે કેટલી સ્પેસ હોવી જોઈએ.

► કઈ રીતે કરશો એપ્લાઈ

જો તમે ટ્રેનિંગ પ્રોવાઈડર બનવા માંગો છો કે તમે ટ્રેનિંગ સેન્ટર ખોલવા માંગો છો તો તમારે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત સ્માર્ટ પોર્ટલમાં પોતાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ટ્રેનિંગ પ્રોવાઈડરે રજિસ્ટ્રેશનના સમયે 10 હજાર રૂપિયા જમા કરાવવાના રહેશે. જયારે ટ્રેનિંગ સેન્ટર માટે તમારે 12 હજાર રૂપિયા અને 1000 રૂપિયા પ્રતિ જોબ રોલ ફીસ આપવાની રહેશે.  પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના સંપૂર્ણ જાણકારી માટે અહીં ક્લિક કરો

► કૌશલ વિકાસ યોજનાથી આ લાભો મળશે

• કેન્દ્ર સરકાર સંસ્થાઓના માધ્યમ દ્વારા દરેક ક્ષેત્રમાં રોજગાર આપવાનું કામ કરશે.

• કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના હેઠળ વિવિધ ક્ષેત્રોમાં પ્રશિક્ષણ આપવામાં આવે છે.

• કૌશલ વિકાસ યોજનાના વિભિન્ન કમ્પ્યુટર તકનીકી જ્ઞાનને પ્રોત્સાહિત કરવામાં આવશે.

• કૌશલ વિકાસ યોજના હેઠળ ટ્રેનિંગ પુરી કર્યા બાદ સર્ટિફીકેટ આપવામાં આવશે.

• આ યોજના હેઠળ દરેક તાલીમાર્થીને 8 હજાર રૂપિયા સુધીને મોનેટરી રીવર્ડ સરકાર દ્વારા અપાશે.

► બેરોજગારો આવેદન માટે આમ કરો 

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો લાભ લેવા દેશમાં અધિકૃત સેન્ટરની યાદી બહાર પાડી છે. આ યોજનાનો લાભ દેશના દૂર અંતરિયાળ ગ્રામીણ ક્ષેત્રોમાં પણ સેન્ટર ખોલવામાં આવ્યા છે. આ સેન્ટરના લિસ્ટમાંથી બેરોજગાર જ્યા ટ્રેનિંગ લેવા ઇચ્છતો હોય તે અધિકૃત ટ્રેનિંગ સેન્ટરમાં જઇ પોતાની ઇચ્છાઅનુસાર કોર્સ સિલેકટ કરી શકે છે. ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ સર્ટિફિકેટ લેવાનો હક્કદાર રહેશે અને આ યોજના હેઠળ રોજગાર માટે પ્રેરિત કરવામાં આવશે તેમજ સહાયતા મળશે.


 

Follow Us On google News Gujju News Channel
for latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channel
join telegram channel for Gujju News Channel | Latest Gujarati News Samachar
Gujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , PM Kaushal Vikas Yojana 2024 , प्रधानमंत्री कौशल विकास योजना ऑनलाइन रजिस्ट्रेशन , कौशल विकास योजना ट्रेनिंग सेंटर , कौशल विकास योजना महिलाओं के लिए , www.pmkvy.gov.in login , PM Kaushal Vikas Yojana 2024 Registration , PMKVY Certificate Download , PM Kaushal Vikas Yojana UPSC



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ

  • 15-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us