• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • સેનામાં 4 વર્ષની નોકરી, 6.9 લાખ સુધીનું વાર્ષિક પેકેજ, જાણો ‘અગ્નિપથ ભરતી’ યોજનાની ખાસ વાતો...

સેનામાં 4 વર્ષની નોકરી, 6.9 લાખ સુધીનું વાર્ષિક પેકેજ, જાણો ‘અગ્નિપથ ભરતી’ યોજનાની ખાસ વાતો...

02:12 PM June 15, 2022 admin Share on WhatsApp



અગ્નિપથ યોજનાની ખાસ વાતો

- યુવાઓની ચાર વર્ષ માટે સેનામાં ભરતી કરવામાં આવશે.

- સેનાની ચાર વર્ષની નોકરી પછી યુવાઓને ભવિષ્ય માટે બીજી તકો આપવામાં આવશે.

- ચાર વર્ષની નોકરી પછી સેના નિધિ પેકેજ મળશે.

- આ યોજના અંતર્ગત ભરતી કરવામાં આવેલા મોટાભાગના યુવાનોને ચાર વર્ષ પછી મુક્ત કરી દેવામાં આવશે. જોકે કેટલાક જવાન પોતાની નોકરી યથાવત્ રાખી શકશે.

- 17.5 વર્ષથી 21 વર્ષના યુવાઓને તક આપવામાં આવશે.

- ટ્રેનિંગ 10 સપ્તાહથી લઇને 6 મહિના સુધી રહેશે.

- 10માં અને 12માં ધોરણના વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.

- જો કોઇ અગ્નિવીર દેશ સેવા દરમિયાન શહીદ થઇ જાય તો તેના પરિવારજનોને સેવા નિધિ સહિત 1 કરોડ રૂપિયાથી વધારે રકમ વ્યાજ સહિત મળશે. આ સિવાય બાકી બચેલી નોકરીનો પગાર પણ મળશે.

- જો કોઇ અગ્નિવીર ડિસેબલ થાય તો તેને 44 લાખ રૂપિયા સુધીની રકમ. આ સિવાય બાકી બચેલી નોકરીનો પગાર પણ મળશે.

- આખા દેશમાં મેરિટના આધારે ભરતીઓ થશે. જે લોકો આ ભરતીમાં પસંદ થશે તેમને ચાર વર્ષ માટે નોકરી મળશે.

કેટલી રહેશે સેલેરી

રક્ષા મંત્રાલયના મતે અગ્નિપથ યોજના અંતર્ગત યુવાઓને પ્રથમ વર્ષે 4.76 લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ મળશે. ચોથા વર્ષ સુધી વધીને 6.92 લાખ સુધી પહોંચી જશે. આ સિવાય અન્ય રિસ્ક અને હાર્ડશિપ ભથ્થા પણ મળશે, ચાર વર્ષની નોકરી પછી યુવાઓને 11.7 લાખ રૂપિયાની સેવા નિધિ આપવામાં આવશે. જેના પર કોઇ ટેક્સ લાગશે નહીં.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણ એવોર્ડ, હેમા માલિનીએ સ્વીકાર્યો, રડી પડી પુત્રી અહાના

  • 25-05-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 મે 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-05-2026
    • Gujju News Channel
  • જાણો વરસાદને લઈને આગાહી : રાત્રે ગરમ પવન ફૂંકાશે, મોટાભાગના શહેરમાં આટલા ડિગ્રીને પારો જશે!
    • 24-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 મે 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-05-2026
    • Gujju News Channel
  • અમરેલીના લાઠી નજીક ખાનગી બસ અને અલ્ટો કાર વચ્ચે ગોઝારો અકસ્માત, કારમાં સવાર ત્રણના ઘટનાસ્થળે મોત
    • 23-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 મે 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-05-2026
    • Gujju News Channel
  • 'કોકરોચ જનતા પાર્ટી' ખરેખર ભારતમાં રાજકીય પક્ષ બની શકે? જાણો ચૂંટણી પંચના કડક અને અનોખા નિયમો
    • 22-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 મે 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-05-2026
    • Gujju News Channel
  • હીટવેવની ચેતવણી વચ્ચે થશે ભારે વરસાદ, ચોમાસા પર મોટું અપડેટ
    • 20-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 21 મે 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 20-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us